Ahmedabad

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર, 28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલી; જુઓ લિસ્ટ

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતાં 28 IAS અધિકારીઓની બદલી કરી છે. સામાન્ય વહીવટ વિભાગે 21 જુલાઈ, 2026ના રોજ આદેશો બહાર પાડ્યા. જેમાં વિવિધ મહાનગરપાલિકાઓના કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને સરકારી નિગમોના મેનેજિંગ ડિરેક્ટર સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર, 28 IAS અને GAS કેડરના 13 અધિકારીઓની બદલી; જુઓ લિસ્ટ

Gujarat IAS Transfers: ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતાં 28 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 21 જુલાઈ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ વિવિધ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) તેમજ રાજ્ય સરકારના વિવિધ નિગમો અને વીજ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર (MD) સહિતના મહત્ત્વના હોદ્દાઓ પર નવી નિમણૂકો કરવામાં આવી છે. આ ઉપરાંત GAS કેડરના 13 વર્ગ-1 અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે.

35b193cf-adbe-4d49-bcbb-9b065b67d964.jpg
99256ad8-68f6-4936-b820-35b0f469f032.jpg

GAS કેડરના 13 વર્ગ-1 અધિકારીઓની બદલી-નિમણૂકના આદેશ

ગુજરાત વહીવટી સેવા (GAS) કેડરના વર્ગ-1 (સિલેક્શન/સીનિયર સ્કેલ)ના 13 અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. 21 જુલાઈના રોજ જાહેર કરાયેલા આ નોટિફિકેશન મુજબ વિવિધ નિગમો, બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રમાં મહત્ત્વના હોદ્દાઓ પર મોટી ફેરબદલ કરાઈ છે.

324a7d07-6e3d-47be-8061-586060b0e638.jpg