ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રક્ષાબંધનના પવિત્ર દિવસે જ એક હૃદયદ્રાવક ઘટના બની. ગત રાત્રે 19 વર્ષીય શ્રીહરિ પંચમતીયા તેના ભાઈઓ દર્શિલ અને દર્શન સાથે બાઈક પર ફરવા નીકળી હતી. આહિર સિંહણ રોડ પર અચાનક ગાય આડી આવતા બાઈક અથડાયું. ગંભીર અકસ્માતમાં શ્રીહરિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે ભાઈઓને સામાન્ય ઈજા થઈ. આ બનાવથી પંચમતીયા પરિવાર અને રઘુવંશી સમાજમાં શોક વ્યાપી ગયો છે.
Loading...