ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ "હવે મારાથી બહુ કામ નથી થતું, નવી પેઢીને તક મળવી જોઈએ" કહેતાં રાજકારણ અને કેબિનેટમાંથી નિવૃત્તિની અટકળો તેજ બની હતી. જોકે વિવાદ વધતાં તેમના કાર્યાલયે સ્પષ્ટતા કરી કે આ નિવેદન આદિવાસી શાળાઓ ચલાવતા 'લક્ષ્મણરાવ માનકર ટ્રસ્ટ'ના સંદર્ભમાં હતું, રાજકીય નિવૃત્તિ અંગે નહીં.
Loading...