ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

ગુજરાતી સંગીત જગત માટે દુઃખદ સમાચાર છે. જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે અમદાવાદમાં મોડી રાતે નિધન થયું. તેમને વારસામાં સંગીત મળ્યું હતું, તેમના પિતા અવિનાશ વ્યાસ હતા. 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનાર ગૌરાંગ વ્યાસે 'લવની ભવાઈ' જેવી ફિલ્મો અને 500થી વધુ ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા. તેમના જાણીતા આલ્બમમાં 'ભજન અનમોલ' અને 'નોન સ્ટોપ ડાંડિયા રાસ'નો સમાવેશ થાય છે.
Loading...