ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

ચેન્નઈની મહિલા શ્રદ્ધાળુ એસ. નાગ લક્ષ્મીએ અયોધ્યા રામમંદિરના કર્મચારીઓની સુવિધા માટે 4 કરોડ રૂપિયાનો શરતી ચેક આપ્યો હતો. મહિલા ટ્રસ્ટ પાસેથી લેખિત આશ્વાસન ઈચ્છતી હતી, પરંતુ નિયમોનું કારણ ધરી ટ્રસ્ટે શરતો માનવા ઈનકાર કર્યો હતો. પછી તપાસ કરતા મહિલાના ખાતામાં માત્ર 3 રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. ટ્રસ્ટ હવે શરતો પર વિચાર કરી નિર્ણય લે તો મહિલા તેના ખાતામાં પૈસા નાખી દે તેવી આશંકા વ્યક્ત કરાઇ છે.
Loading...