ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો વચ્ચે પીએમ મોદી આગામી 23 અને 24 સપ્ટેમ્બરે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓ સાથે બે દિવસીય મહત્ત્વપૂર્ણ 'ચિંતન બેઠક' યોજવાના છે. આ બેઠક માટે તમામ કેબિનેટ મંત્રીઓને દિલ્હીમાં જ રહેવાના કડક નિર્દેશો અપાયા છે, જેમાં સુધારાઓ, સરકારી યોજનાઓ, મંત્રાલયો વચ્ચેના તાલમેલ અને આગામી રણનીતિ પર વિસ્તૃત ચર્ચા થશે.
Loading...