Entertainment
ટાઈગર શ્રોફને ઝોમ્બી કોમેડી ઉદય મજનુ 2.0 મળી
By GS Team
14 Aug 20261 min read
ફિરોઝ નડિયાદવાલા બાળકો માટે ઝોમ્બી કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. મુંબઈમાં બની રહેલી આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ હીરો છે. અહેમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં નાના પાટેકર અને અનિલ કપૂરની 'ઉદય-મજનુ' તરીકે ફરી એન્ટ્રી થવાની શક્યતા છે. 2027ની શરૂઆતમાં શૂટિંગ શરૂ થશે. આ નવા જમાનાના ઉદય-મજનુ હશે.
Summarized by AI; it may make mistakes. Check important info
ફિરોઝ નડિયાદવાલા બાળકો માટે ઝોમ્બી કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. મુંબઈમાં બની રહેલી આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ હીરો છે. અહેમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મમાં નાના પાટેકર અને અનિલ કપૂરની 'ઉદય-મજનુ' તરીકે ફરી એન્ટ્રી થવાની શક્યતા છે. 2027ની શરૂઆતમાં શૂટિંગ શરૂ થશે. આ નવા જમાનાના ઉદય-મજનુ હશે.
Summarized by AI; it may make mistakes. Check important info

- બાળકો માટેની ઝોમ્બી કોમેડી ફિલ્મ હશે
- નાના પાટેકર અને અનિલ કપૂરની પણ રી એન્ટ્રી થાય તેવી સંભાવના
મુંબઈ : ફિરોઝ નડિયાદવાલાની આગામી ફિલ્મ બાળકો માટેની ઝોમ્બી કોમેડી હશે. આ ફિલ્મનો હીરો ટાઇગર શ્રોફ છે અને મહત્વની ભૂમિકાઓ માટે હાલ નાના પાટેકર અને અનિલ કપૂર સાથે વાતચીત ચાલી રહી છે.
વેલકમ યુનિવર્સના બે પાત્રો ઉદય અને મજનુને કેન્દ્રમાં રાખી આ ફિલ્મ બનાવવામાં આવશે. ફિલ્મના નિર્દેશક તરીકે અહમદખાનની પસંદગી કરવામાં આવી છે. હાલ આ ફિલ્મ લખાઇ રહી છે. ૨૦૨૭ની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. નાના પાટેકર અને અનિલ કપૂર જો ફિલ્મમાં કામ કરવા રાજી થશે તો તેઓ ઉદય અને મજનુના પાત્રો ભજવશે. પણ આ બંને નવા જમાનાના ઉદય મજનુ હશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.









