Astro

આજનુ પંચાંગ તા.20/8/2026,ગુરૂવાર

By GS Team
20 Aug 20261 min read
TukuTouch Logo
આજે શ્રાવણ સુદ આઠમ, દુર્ગાષ્ટમી છે. અમદાવાદમાં સૂર્યોદય 6 ક. 19 મિ. અને સૂર્યાસ્ત 19 ક. 07 મિ. રહેશે. જન્મરાશિ વૃશ્ચિક (ન.ય.) રહેશે. નક્ષત્ર વિશાખા 9 ક. 09 મિ. સુધી રહેશે, ત્યારબાદ અનુરાધા નક્ષત્ર આવશે. રાહુકાળ 13.30 થી 15.00 રહેશે. વિક્રમ સંવત 2082 છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.20/8/2026,ગુરૂવાર

ખોરદાદ સાલ (પા.)
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૭ મિ. (સુ) ૭ (ક.) ૦૮ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : વિશાખા ૯ ક. ૦૯ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય - સિંહ, મંગળ-મિથુન, બુધ-કર્ક, ગુ:- કર્ક, શુક્ર- કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર- વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન,પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨/ પિંગલ/ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન વર્ષાઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ/ ૨૯/ વ્રજ માસ : શ્રાવણ-૨૨
માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ આઠમ
દુર્ગાષ્ટમી
ખોરદાદ સાલ (પા.)
મુસલમાની હિજરીસન : ૧૪૪૮ રબિઉલ અવ્વલ માસનો ૬ઠ્ઠો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ફરવરદિન માસનો ૬ઠ્ઠો રોજ ખોરદાદ