Entertainment
ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના પરથી ટનલ મેન સીરિઝ આવશે
By GS Team
5 Aug 20261 min read
ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારિત 'રેલવેમેન' સિરીઝની સફળતા બાદ હવે 'ટનલમેન' સિરીઝ બનવા જઈ રહી છે. ઉત્તરાખંડમાં સિલ્કયારા ટનલ ધસી પડતાં 41 કામદારો ફસાયા હતા, તે ઘટના પર આ સિરીઝ આધારિત છે. અંબિકા પંડિત અને મનન રાવત આ સિરીઝનું નિર્દેશન કરશે. શિવ રવૈલ શો-રનર તરીકે કામ કરશે.
Summarized by AI; it may make mistakes. Check important info
ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારિત 'રેલવેમેન' સિરીઝની સફળતા બાદ હવે 'ટનલમેન' સિરીઝ બનવા જઈ રહી છે. ઉત્તરાખંડમાં સિલ્કયારા ટનલ ધસી પડતાં 41 કામદારો ફસાયા હતા, તે ઘટના પર આ સિરીઝ આધારિત છે. અંબિકા પંડિત અને મનન રાવત આ સિરીઝનું નિર્દેશન કરશે. શિવ રવૈલ શો-રનર તરીકે કામ કરશે.
Summarized by AI; it may make mistakes. Check important info

- અંબિકા પંડિત, મનન રાવત ડિરેક્ટ કરશે
- અગાઉ ભોપાલ ગેસ ટ્રેજેડી પરથી બનેલી ટનલમેનને સફળતા મળ્યા બાદ નિર્ણય
મુંબઈ : ભોપાલ ગેસ કાંડ વખતે રેલવે કર્મચારીઓએ ભજવેલી ભૂમિકાને લગતી 'રેલવેમેન' સીરિઝ બહુ વખણાયા બાદ હવે તે જ તર્જ પર ટનલમેન સીરિઝ પ્લાન થઈ રહી છે. જો કે, આ નવી સિરિઝનું નિર્દેશન નવોદિત અંબિકા પંડિત અને મનન રાવતને સોંપવામાં આવ્યું છે જ્યારે શિવ રવૈલ શોના શો રનર તરીકે કામ કરશે.
૨૦૨૩માં ઉત્તરાખંડમાં સિલ્કયારા ટનલ ધસી પડતાં તેમાં કામ કરતાં ૪૧ કામદારો તેમાં પખવાડિયા સુધી ફસાઇ ગયા હતા.









