For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલો: શહિદ જવાનોના પાર્થિવ શરીરને ગૃહમંત્રીએ કાંધ આપીને શ્રદ્ધાંજલી અર્પી

Updated: Feb 15th, 2019

પુલવામા હુમલો: શહિદ જવાનોના પાર્થિવ શરીરને ગૃહમંત્રીએ કાંધ આપીને શ્રદ્ધાંજલી અર્પી

શ્રીનગર, તા. 15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે શ્રદ્ધાંજલી આપી. પુલવામામાં થયેલા આ હુમલાના સ્થળની મુલાકાત પર પહોંચેલા રાજનાથસિંહે પહેલા શહીદોને શ્રદ્ધાંજલી અર્પિત કરી.

આ દરમિયાન તેમની સાથે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક અને સેનાના નોર્થન કમાંડર ચીફ લેફ્ટનેંટ જનરલ રણબીરસિંહ તેમની સાથે હાજર હતા.
Gujarat