ભારતના હુમલા બાદ પાકે રિલિઝ કરી તસવીરો, કર્યો આવો દાવો
Updated: Feb 26th, 2019
નવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર
ભારતની સર્જિકલ સ્ટ્રાઈક પાર્ટ 2ના ભારત સરકાર પૂરાવા આપે તે પહેલા જ ખુદ પાકિસ્તાનનને સ્વિકારી લીધુ છે કે ભારતના ફાઈટર જેટ પાકિસ્તાનમાં ઘુસ્યા હતા.
પાકિસ્તાને જોકે પોતાની આદત પ્રમાણે કહ્યુ છે કે પાકિસ્તાની વાયુસેનાએ ભારતના વિમાનોને ખદેડી મુક્યા હતા.ભારતીય વિમાનો જતા જતા ખુલ્લામાં બોમ્બ ફેંકી જતા રહ્યા હતા.
પાકિસ્તાને આ અંગેની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને દાવો કર્યો છે કે આ કાર્યવાહીમાં પાકિસ્તાનને કોઈ નુકસાન થયુ નથી.
Gujarat