For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદી સરકારનો મોટો નિર્ણય, આયુષ્યમાન ભારતમાં કોરોના વાઇરસની મળશે મફત સારવાર

Updated: Mar 19th, 2020

Article Content Imageઅમદાવાદ, તા. 18 માર્ચ 2020 ગુરૂવાર

આયુષ્યમાન ભારત સ્કીમમાં આરોગ્ય બાબતે અગમ ચેતીના પગલાની કોઇ સ્કીમ સમાવાઈ નથી.

Article Content Imageઆઇસોલેશનમાં લેવાતી કોઇ સારવારને પણ સમાવાઈ નથી. કોરોના વાઇરસના પગલે સરકાર વાઇરસથી થતા રોગાની સારવારના ખર્ચને પણ આયુષ્યમાનમાં સમાવશે એમ લાગી રહ્યું છે. કોરોના વાઈરસના કારણે લોકોને થતા સારવારનો ખર્ચ આયુષ્યમાન સ્કીમમાં લાભ નથી મળતો.

Article Content Imageસરકારે હવે તમામ પ્રકારના વાઇરસની સારવારનો ખર્ચ આપવા વિચારવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી અનુસાર સરકારે આયુષ્યમાન સ્કીમમાં વાઈરસની સારવારને સમાવવા તૈયારી શરૂ કરી દીધી છે.

Gujarat