નિહંગ શીખોની મજાક ઉડાડવી કપિલ શર્માને ભારે પડ્યું, જાણો કયા કારણે જ કેનેડામાં રેસ્ટોરન્ટ પર થયો હતો ગોળીબાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આ પણ વાંચો : સલમાન ખાનની ફિલ્મથી પહેલા યુટ્યુબ પર બેટલ ઓફ ગલવાન ફિલ્મ રિલીઝ, જુઓ કોણ છે ડિરેક્ટર
નિહંગ શીખ ધર્મની રક્ષા કરનારા યોદ્ધા સમુદાયના લોકો છે. આ લોકો શીખોના 10મા ગુરુ, ગુરુ ગોવિંદસિંહજી દ્વારા સ્થાપિત ખાલસા પંથના ભાગ છે. તેમનું કામ શીખ ધર્મ, ગુરુદ્વારાઓ અને સમાજની રક્ષા કરવાનું છે. શીખ ધર્મને જીવંત રાખવામાં પણ તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમને અકાલ સેના, એટલે કે ઈશ્વરની સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.
ક્યારે બની નિહંગ શીખ સમુદાય?
રિપોર્ટ્સ પ્રમાણે નિહંગ શીખ સમુદાયની શરૂઆત ઇ.સ 1699માં ખાલસા પંથના નામથી થઈ હતી. આ વર્ષે બૈસાખીના દિવસે આનંદપુર સાહિબમાં ગુરુ ગોવિંદસિંહજીએ અમૃત સંચાર આપીને આ સમુદાયને સંગઠિત કર્યો હતો.








