Get The App

આજે શનિ-ગુરુનો દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
આજે શનિ-ગુરુનો દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે! 1 - image

Image: Freepik



Astrology: આ વર્ષે ધાર્મિક દ્રષ્ટિની સાથોસાથ શ્રાવણનો મહિનો જ્યોતિષી દ્રષ્ટિકોણથી પણ ખૂબ ખાસ માનવામાં આવે છે. આ મહિનો શિવ ભક્તોના જીવનમાં ખાસ બદલાવ આવવાનો છે. માનવામાં આવે છે કે, આ મહિનો ભોળાનાથની શ્રદ્ધા-ભાવ સાખે પૂજા કરવાથી મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. 

શનિ ચાલશે ઊંધી ચાલ

આ વર્ષે શ્રાવણ મહિનો 11 જુલાઈથી શરૂ થવાનો છે અને 9 ઓગસ્તે પૂરો થશે. શ્રાવણ શરૂ થયાના બે દિવસ પહેલાં દેવગુરૂ બુઘનો ઉદય થશે અને 13 જુલાઈથી શનિ પોતાની ઊંધી ચાલ ચાલશે. 

આ પણ વાંચોઃ વાસ્તુ ટિપ્સ: ઘરમાં આ દિશામાં ન લગાવવી જોઈએ ઘડિયાળ, અશુભ પ્રભાવના કારણે શરૂ થશે 'ખરાબ સમય'

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગૂરૂ અને શનિના આ ખાસ યોગને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે, આવો સંયોગ આશરે 500 વર્ષ બાદ બની રહ્યો છે. શ્રાવણમાં શનિ-ગુરૂનો આ સંયોગ અમુક રાશિ માટે ખૂબ જ લકી સાબિત થઈ શકે છે. એવામાં ચાલો જાણીએ આ ખાસ રાશિઓ વિશે. 

વૃષભઃ 

આ ખાસ સંયોગથી વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. આવકમાં વધારો થશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે. 

આ પણ વાંચોઃ મકર-મીન સહિત આ 5 રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, સુખ-સમૃદ્ધિ દાતા ગુરુ થશે ઉદિત

મિથુનઃ 

શનિ-ગુરૂના આ યોગથી મુથુન રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. જૂના અટકેલા કામો પૂરા થશે. કારકિર્દી-કારોબારમાં સફળતા મળશે. પ્રેમી સાથે સંબંધ મજબૂત બનશે.

ધનઃ

ધન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. નવા વાહન અથવા ઘર ખરીદવાનો યોગ બનશે. દેવામાંથી મુક્તિ મળશે અને પારિવારિક માહોલ ખુશનુમા રહેશે. 

Tags :