For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચેતજો! મિથુન અને સિંહ સહિત આ રાશિના જાતકો માટે એક મહિનો 'ભારે', વૃષભમાં અસ્ત થશે ગુરુ

Updated: Apr 27th, 2024

ચેતજો! મિથુન અને સિંહ સહિત આ રાશિના જાતકો માટે એક મહિનો 'ભારે', વૃષભમાં અસ્ત થશે ગુરુ

Image: freepik

જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિનું ખુબ મહત્વ છે. દેવગુરુનુ જ્યારે પણ ગોચર થાય છે, તેનો પ્રભાવ બધી જ રાશિઓ પર પડે છે. પરંતૂ જ્યારે પણ દેવગુરુ બૃહસ્પતિ અસ્ત થાય છે તો બધા જ માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. 3 મે ના રોજ બૃહસ્પતિ વૃષભ રાશિમાં અસ્ત થઇ જશે અને 2 જુન સુધી વૃષભમાં અસ્ત રહેશે.

બૃહસ્પતિના અસ્ત થવાના કારણે ઘણી રાશિના જાતકોએ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. 

વૃષભ રાશિ 

આ રાશિના લોકોને પૈસાથી જોડાયેલી સમસ્યા થઇ શકે છે, નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. 

મિથુન 

દેવગુરુ બૃહસ્પતિના અસ્ત થવાના કારણે મિથુન રાશિના લોકોએ નોકરીમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. અજાણ્યા લોકીથી સાવધાન રહેવુ. વેપારમાં નુકશાન થઇ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

સિંહ 

દેવગુરુ બૃહસ્પતિનાં અસ્ત થવાના કારણે સિંહ રાશિના જાતકોના જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. આર્થિક નુકશાન થઇ શકે છે. તમારા સ્વભાવના કારણે ઝઘડા થઇ શકે છે. 

વૃશ્વિક

દેવગુરુ બૃહસ્પતિના અસ્થ થવાથી નોકરીમા પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શત્રુઓથી સાવધાન રહેવુ. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ. 

મીન 

આ રાશિઓના જાતકોએ વેપારમાં નુકશાન થશે. દાંપત્ય જીવનમાં કોઇ મોટી સમસ્યા આવી શકે છે. રોકાણ કરવા પહેલાં વિચારવુ.

Gujarat