Get The App

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5700નો પાર, 166ના મોત

Updated: Apr 9th, 2020

GS TEAM

Google News
Google News
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5700નો પાર, 166ના મોત 1 - image

નવી દિલ્હી, તા. 9 એપ્રિલ 2020, ગુરુવાર

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. હવે દર્દીઓનો આંકડો 5700ને પાર થઈ ગયો છે. બીજી તરફ 166 લોકો આ બીમારીના કારણે મોતને ભેટી ચુક્યા છે.

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5700નો પાર, 166ના મોત 2 - imageલોકડાઉન વચ્ચે કોરોનાના કહેરમાં 473 લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોધાયા છે.મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 1135ને પાર થઈ ગઈ છે. અન્ય રાજ્યોમાં કેસની વાત કરવામાં આવે તો,ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5700નો પાર, 166ના મોત 3 - image

તામિલનાડુ
738
રાજસ્થાન
 381
તેલંગાણા
427
યુપી
361
દિલ્હી
 669
કેરલ
 345
કર્ણાટક
 181
ગુજરાત
179
કેસ નોંધાઈ ચુક્યા છે.
Tags :