Get The App

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10000ને પાર, 339ના મોત

Updated: Apr 14th, 2020

GS TEAM

Google News
Google News
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10000ને પાર, 339ના મોત 1 - image

નવી દિલ્હી, તા.14 એપ્રિલ 2020, મંગળવાર

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10000ને પાર થી ગઈ છે. જ્યારે 339 લોકોના આ વાયરસના કારણે મોત થયા છે.

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10000ને પાર, 339ના મોત 2 - imageમહારાષ્ટ્રમાં દેશના સૌથી વધારે કેસ છે. અહીંયા 2334 કેસ નોંધાઈ ચુક્યા છે. બીજી તરફ  દેશમાં 1036 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે.

24 કલાકમાં પહેલી વખત એવુ થયુ છે કે, ભારતમાં કોરોનોના 1000 કરતા વધારે દર્દીઓ સામે આવ્યા હોય.

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10000ને પાર, 339ના મોત 3 - imageજાણો કયા રાજ્યો એવા છે જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધારે છે

મહારાષ્ટ્ર 
2334
તામિલનાડુ 
1173
દિલ્હી
1510
ગુજરાત
539
કેરલ
379
આંધ્ર પ્રદેશ
432
યુપી
558
રાજસ્થાન
873