Get The App

રાજપીપળા: અણીદ્રા ગામે ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો

Updated: Feb 25th, 2020

GS TEAM

Google News
Google News
રાજપીપળા: અણીદ્રા ગામે ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો 1 - image

રાજપીપળા તા.25 ફેબ્રુઆરી 2020 મંગળવાર

નર્મદા જિલ્લામાં ખેર ના લાકડા મોટી માત્રામાં થતા હોવાથી  ખેરના લાકડું એ કાથ્થા બનાવટમાં વપરાય છે .માટે ખેરના લાકડાની આ વિસ્તારમાં  તસ્કરી વધી રહી છે .

નાંદોદ તાલુકાના અણીદ્રા ગામના ખેતરમાં ખેરના લાકડા સંતાડેલા હોવાની બાતમીના આધારે આર.એફ. ઓ .ને મળેલ બાતમીને  પગલે  રાઉન્ડ ફોરેસ્ટર  સાથે  ટીમે સ્થળ પર જઈ શોધખોળ કરતા એક એક લાકડું અલગ અલગ જગ્યા એ સંતાડેલું શોધી શોધી  અંદાજે ૧૫ હજારના લાકડા વન વિભાગે જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. 

Tags :