Get The App

કચ્છ-ભુજ જવા માંગતા મુસાફરો માટે ગુડ ન્યૂઝ, હવે બે સ્ટેશનો પર પણ ઊભી રહેશે નમો ભારત ટ્રેન

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
કચ્છ-ભુજ જવા માંગતા મુસાફરો માટે ગુડ ન્યૂઝ, હવે બે સ્ટેશનો પર પણ ઊભી રહેશે નમો ભારત ટ્રેન 1 - image


NAMO Bharat Train: ભુજની મુલાકાત લેવાનો પ્લાન કરી રહેલા મુસાફરો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદ અને ભુજ વચ્ચે ચાલતી નમો ભારત રેપિડ રેલ હવે સોમવારથી (9 જૂન) પ્રાયોગિક આધારે વધુ બે સ્ટેશન-આંબલી રોડ અને સાણંદ સ્ટેશન પર રોકાશે. 

આ પણ વાંચોઃ અમરેલીના સાવરકુંડલામાં 8 વર્ષના બાળકની આંખની પાપણોમાંથી 30 જીવતી જૂ નીકળી, તબીબો પણ સ્તબ્ધ!

કચ્છ-ભુજ જવા માંગતા મુસાફરો માટે ગુડ ન્યૂઝ, હવે બે સ્ટેશનો પર પણ ઊભી રહેશે નમો ભારત ટ્રેન 2 - image

વધુ બે સ્ટેશન પર રોકાશે ટ્રેન

પશ્ચિમી રેલવે અનુસાર ભુજ જતી ટ્રેન સાંજ 5:45 વાગ્યે આંબલી રોડ પર રોકાશે અને સાંજ 5:50 વાગ્યે રવાના થશે, ત્યારબાદ સાણંદ પહોંચશે, જ્યાં તે સાંજે 5:59 વાગ્યે પહોંચશે અને સાંજે 6:01 વાગ્યે રવાના થશે.

આ પણ વાંચોઃ  વડોદરા કોર્પોરેશનની વોર્ડ 4 કચેરીમાં વધુ એક જન્મનો બોગસ દાખલો ઝડપાયો : મહિલાની અટકાયત

વાપસી યાત્રા પર ભુજથી અમદાવાદ જતી ટ્રેન સંખ્યા 94802 સવારે 9:48 વાગ્યે સાણંદ પહોંચશે અને સવારે 9:50 વાગ્યે રવાના થશે. સવારે 9:59 વાગ્યે આંંબલી રોડ પર રોકાશે અને સવારે 10:01 વાગ્યે રવાના થશે.

Tags :