Entertainment

ધર્મેન્દ્ર હજુ જીવે છે : નિધનના અહેવાલ અંગે હેમા માલિની અને એશા દેઓલ ભડક્યાં

By GS TEAM
11 Nov 20251 min read
TukuTouch Logo
દિગ્ગજ પીઠ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના અહેવાલ સવારે આવ્યા હતા. જોકે હવે આ અહેવાલોને રદીયો આપતા એમની દીકરી એશા દેઓલે એક પોસ્ટ કરતાં કહ્યું છે કે મારા પિતા જીવે છે અને તેમની બીમારીથી રિકવરી પણ સારી થઇ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મેન્દ્ર હજુ જીવે છે : નિધનના અહેવાલ અંગે હેમા માલિની અને એશા દેઓલ ભડક્યાં

Dharmendra News : દિગ્ગજ પીઠ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના અહેવાલ સવારે આવ્યા હતા. જોકે હવે આ અહેવાલોને રદીયો આપતા એમની દીકરી એશા દેઓલે એક પોસ્ટ કરતાં કહ્યું છે કે મારા પિતા જીવે છે અને તેમની બીમારીથી રિકવરી પણ સારી થઇ રહી છે. 

શું કહ્યું એશા દેઓલે? 

એશા દેઓલે મીડિયા દ્વારા નિધનના અહેવાલોને ફગાવતા કહ્યું કે અમે વિનંતી કરીએ છીએ કે આવી કપરી સ્થિતિમાં પરિવારને પ્રાઈવસી મળે. મારા પિતાના સારા સ્વાસ્થ્ય અને ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરવા બદલ હું સૌની આભારી છું.    

હેમા માલિનીએ પણ કરી ટ્વિટ