For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પંજાબમાં વધુ 3 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને મળી ટિકિટ

Updated: May 8th, 2024

પંજાબમાં વધુ 3 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને મળી ટિકિટ

Lok Sabha election 2024: લોકસભા ચૂંટણી 2024ની પંજાબની 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં આનંદપુર સાહિબથી સુભાષ શર્મા, ફિરોઝપુર બેઠક પરથી રાણા ગુરમીત સિંહ સોઢી અને સંગરુર બેઠક પરથી અરવિંદ ખન્નાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. 19મી યાદી બહાર પાડીને ભાજપે પંજાબની 3 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે.


Article Content Image

Gujarat