Breaking News
.

Top News Story

Photo Gallery

Loading Articles please Wait...
    City News
  • Ahmedabad
  • Vadodara
  • Surat
  • Rajkot
  • Kutch
  • Kheda-Anand
  • North Gujarat
  • Bhavnagar
Loading Articles please Wait...
  • National
  • International
  • Business
  • NRI News
  • Astro

Magazine

  • હોરાઈઝન - ભવેન કચ્છી
    આજે જન્માષ્ટમીનો પર્વ શ્રાવણ મહિનામાં જ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણનો મહિમા હોઈ આપણે સમજવું જોઈએ કે જીવનું ચિત્ત શિવમાં ચોંટાડો કે સુંદરમમાં બંને આખરે તો બ્રહ્મના સત્ય તરફ જ લઈ જાય છે. શિવનો વૈરાગ્યનો અને શ્રીકૃષ્ણનો જીવનને નિર્લેપ બનીને માણવાનો પંથ પરમતત્ત્વ સાથે જોડી દેવા પ્રેરે છે. બંનેના પાયામાં સ્થિતપ્રજ્ઞાતા છે. શિવનું ડમરું અને શ્રીકૃષ્ણની બંસરી, શિવનું ત્રિશૂળ
    More...
    More Magazine Articles...
    હોટલાઇન - ભાલચંદ્ર જાની
    જોષી કઈ તિથિ જોતો નથી. પણ રાજકારણી જુએ છે કારણ કે જોષીને ઘરાક છૂટી જવાની ચિંતા નથી, રાજકારણીને ખુરશી છૂટી જવાની ચિંતા સતત રહે છે અને રહેવી જોઈએ. ૨૦૧૪ની લોકસભા નિર્વાચનમાં દરેક રાજકારણીને એક ચિંતા થઈ રહી હતી કે ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૪ અને ૨૦૦૯માં માં મુસ્લિમોએ કોને વોટ આપ્યા હતા? ચૂંટણી નગરપાલિકાની હોય કે વિધાનસભા યા લોકસભાની
    More...
    More Magazine Articles...
    સ્પેક્ટ્રોમીટર -જય વસાવડા
    ''અરેરે ભાઈ, કોણ છો તું? શું કર્યું તેં આ? અહીં, મારા ખોળામાં?'' ''કોણ બોલે છે, ક્યાં છે?'' ''હું બોલું છું. હું. અહીં જો. આ પીપળો દેખાય છે તે બોલું છું. આ ભારતવર્ષના અદ્ભુત યુગપુરુષને મળેલો અંતિમ છાંયડો. આપણે જ તો છીએ આ વાંસળીનો નાદ મૌન થયો અને આ મોરપીંછ કાયમ માટે ખરી પડયું એના બે અંતિમ ચેતન સાક્ષીઓ!''
    More...
    More Magazine Articles...
    એક જ દે ચિનગારી  -શશિન્
    'તું ખાલી-ખાલી મથે છે. આ કામ તારા ગજા બહારનું છે.' - ઘડીઆળના બગડી ગએલા કાંટા સમારવાનું કામ કરતા પુત્રને પિતાએ કહ્યું. માફ કરજો, આજે મહેમાનને આપે ભોજન માટે બોલાવ્યા છે, પણ દાળની તપેલી ઊંધી વળી ગઈ છે... મને ખૂબ જ મુંઝવણ થાય છે - પત્નીએ પતિને કહ્યું.
    More...
    More Magazine Articles...
    ઍનકાઉન્ટર- અશોક દવે
    લગ્નની વિધિ કરાવતો કર્મકાંડી બ્રાહ્મણ પોતે કુંવારો રહે, એનો શો ઉપાય ? - સલૂન ખોલીને બેઠા એટલે પોતાનું હેર કટિંગ પણ જાતે કરવાની જીદ ન પકડાય.
    More...
    More Magazine Articles...
  • સંવેદના - મેનકા ગાંધી
    આપણે રોજીંદા જીવનમાં જે કેપસ્યુલો ગળીએ છીએ તે શેમાંથી બને છે તેની ખબર છે? કેપસ્યુઅલની અંદરનું મટીરીઅલ દવાઓના પાવડરથી ભરેલું હોય છે પણ કેપસ્યુલનું કવચ એ ખાસ પ્રકારનું જીલેટીન હોય છે. આ જીલેટીન વીના કેપ્સયુલ બની શકે નહીં. આ કેપ્સ્યુઅલ બનાવવા વપરાતું જીલેટીન ગાયના હાડકામાંથી ચરબી અને તેના પાવડરમાંથી બને છે. એનો અર્થ એ થયો કે જાણે-અજાણે તમે તમારા શરીરમાં ગાયના હાડકાનો પાવડર-માંસપેશીઓ પધરાવી રહ્યાં છો.
    More...
    More Magazine Articles...
    કરંટ ટોપીક
    હવામાન ખાતાએ આ વર્ષે વરસાદ લાંબાગાળાની સરેરાશના ૮૮ ટકા વરસાદની આગાહી કરી હતી પણ હવામાનને જોતાં તેનાથી પણ થોડો ઓછો વરસાદ પડશે. જો હજુ પણ વરસાદ ન આવે તો ૨૦૦૯ પછી ૨૦૧૫ સૌથી કોરું વર્ષ નીવડે તેમ છે. તેમાં પણ વરસાદના અભાવે ગ્રામીણ ભારતની હાલત વધુ ખરાબ છે. ૧૧૫ વર્ષમાં ચોથી વખત એવું બનશે કે સતત બે વર્ષ સુધી દુકાળ રહ્યો હોય કે તેના જેવી સ્થિતિ રહી હોય. વડાપ્રધાન મોદી માટે આ સ્થિતિ કપરી છે. કારણ કે, તેમણે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં સંતુલન સાધવાનું છે.
    More...
    More Magazine Articles...
    અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
    ૨૦૧૫- ૨૦૧૬ એટલે ચાલુ નાણાંકીય વર્ષમાં (જે ૩૧ મર્ચ ૨૦૧૬માં પૂરું થશે.) સરકારે (આર્થિક વૃદ્ધિદરની આશા રાખી છે પરંતુ ૨૦૧૫ની એપ્રિલ ૧થી ૨૦૧૫ના ૩૦ જૂન સુધીના ત્રણ મહિના દરમિયાન ભારતીય અર્થકારણે સાડા સાત ટકાના દરે (આઠ ટકાના દરે નહિ) ગતિ કરી છે તેવું અનુમાન છે. સામાન્ય જન માટે વૃદ્ધિ દર તથા વ્યાજ દરનું ગણિત જાણવા જેવું છે કોઈ રકમને બમણી કરવી હોય તો તેમાં વૃદ્ધિદરને ૭૨ વડે ભાગી નાખો. જો કોઈ રકમ પર ૬ ટકા વ્યાજ મળે તો ૭૨ના આંકડાને ૬ ટકાથી ભાગી નાખતા ૧૨ વર્ષ થાય, ૧૨ વર્ષમાં તે રકમ બમણી થાય. ધારો કે ૮ ટકા વ
    More...
    More Magazine Articles...
    બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
    વિશ્વ બજારમાં વિતેલા સપ્તાહમાં ૪ દિવસથી સોનાના ભાવમાં વધારો થતો હતો તેમાં બ્રેક લાગી છે અને સોનું ૧૧૩૦ ડોલર પ્રતિ ઔંસના ભાવો સ્થિર થવા પ્રયત્નશીલ છે.
    More...
    More Magazine Articles...
    કોમોડિટી કરંટ - જયવદન ગાંધી
    આજકાલ દેશમાં વરસાદ ખેચાતાં મોટાભાગની કૃષિ ચીજોમાં ભાવો ઉછાળા ઉપર છે. ગવાર, ધાણા, હળદળ, એરંડા ઉપરાંત જીરૃ, કપાસ, મગફળી જેવી કૃષિ પેદાશોના ભાવોમાં ગરમી પકડાઈ રહી છે. ગવારના પાકમાં વરસાદના અભાવે ભારે નુકશાનીના ભયને કારણે ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.
    More...
    More Magazine Articles...
  • પરફેક્ટ ફિગરની પળોજણ
    આજકાલ સૌંદર્યવતી સ્ત્રીની હરિફાઈ યોજાય છે મિસ ઈન્ડિયાથી મિસ યુનિવર્સ સુધીની અનેક સૌંદર્ય
    More...
    More Magazine Articles...
    ફેશનેબલ ડ્રેસ-જ્વેલરીમાં વાંદા-વીંછી પતંગિયા-કરોળિયાની ડિઝાઈનો ડિમાન્ડમાં
    વાંદા, કરોળિયા, માકડ, માખી જેવા જીવજંતુ જોઇને ડર લાગે છે અથવા ચીતરી ચડે છે. મોટાભાગની
    More...
    More Magazine Articles...
    અજમાવી જુઓ
    શાકને સમારતા પૂર્વે જ ધોઈ લેવા જેથી તેમાંનું પૌષ્ટિક તત્વ જળવાઈ રહે.
    More...
    More Magazine Articles...
    સહિયર સમીક્ષા
    હું મધ્યમ વર્ગનો ૪૦ વર્ષનો પરિણીત પુરુષ છું. મારી પત્નીની ઉંમર ૩૨ વર્ષ છે. અમને બે પુત્ર
    More...
    More Magazine Articles...
    સૌંદર્ય સમસ્યા
    હું ૧૮ વરસનો યુવક છું. મારા ચહેરા પર સનબર્ન તથા ખીલના પુષ્કળ નિશાન છે. છેલ્લા એક
    More...
    More Magazine Articles...
  • ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ
    શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, ભુતાનમાં પણ વાઘની સારી એવી વસતી છે? દરિયાઈ સપાટીથી સાત હજાર મીટર (૨૩ હજાર ફૂટ) ઊંચા ભુતાન જેવા નાનકડા પહાડી દેશમાં ઝડપથી લુપ્ત થઈ રહેલા વાઘ મોજથી વિચરતા હોય એ પ્રકૃતિપ્રેમીઓ માટે ખરેખર રોમાંચક વાત છે. સપ્ટેમ્બર ૨૦૧૦માં બીબીસીના નેચરલ હિસ્ટરી યુનિટે ત્રણ ભાગમાં 'લોસ્ટ લેન્ડ ઓફ ધ ટાઈગર' નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.
    More...
    More Magazine Articles...
    વામાવિશ્વ -અનુરાધા દેરાસરી
    જ્યા રે સાત સમુદ્ર પાર જવું તે પાપ ગણાતું એટલે પુરુષો પણ પરદેશ ભણવા જવાની વાત કરે તો પણ તેમને નાત બહાર મૂકાતા. ઘરમાંથી રજા મળતી નહી. કારણ કે પરદેશ ભણવા જવું તે પાપ ગણાતું. એ સમયમાં એક ૨૫ વર્ષની છોકરી અમેરિકા ભણવા જવાની હિમ્મત કરે અને વિજ્ઞાાનના ક્ષેત્રનું ભણીને પાછી આવે તો તેની બહાદુરીને સેલ્યુટ જ કરવી રહી ! આ અટ હિંમતવાન અને સમાજની સામે બંડ
    More...
    More Magazine Articles...
    સ્વસ્થવૃત્ત - - શાંતિભાઇ અગ્રાવત
    હાલમાં પેટના રોગો એમાંયે હોજરીને લગતાં રોગો અને મધુપ્રમેહનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું રહ્યું છે કારણ કે વૈભવી જીવન, પ્રશ્વિમી ખાવાપીવાની શૈલી, શ્રમનો અભાવ અને માનસિક તનાવમાં તદ્દન વધારો થતો રહ્યો છે. અમાનો એક મહત્વનો રોગ છે. અમ્લપિત્ત અમ્લં વિદગ્ધ ચ તત પિત્તમ. આધુનિકના હાઇપરએસીડીટી સાથે સરખાવી શકાય. આ સામાન્ય લાગતાં અમ્લપિત્તની ચિકિત્સા
    More...
    More Magazine Articles...
    ચાઇલ્ડ કેર - મૌલિક બક્ષી
    શુંતમારું બાળક ખુબ ચંચળ છે ? ખુબ તોફાની બને છે ? તોડફોડ વધારે કરે છે ? સ્કૂલમાંથી ફરિયાદ આવે છે ? ભણવા માટે એક ધારો બેસી નથી શકતું ? ખૂબ જલદી બે ધ્યાન થઇ જાય છે ? આવા અનેક પ્રશ્નો બાળકના ઉછેરના બનતા હોય છે. બાળક તો સ્વભાવે ચંચળ જ હોય. થોડું તોફાન તો મીઠું લાગે, પરંતુ વધુ પડતી ચંચળતા બે ધ્યાન પણુ કે તોફાન તેના વિકાસમાં અવરોધ બને છે. ભણવાનું બગડી શકે છે.
    More...
    More Magazine Articles...
    એલર્જીજન્ય શીળસ અને ખરજવાના વિશેષ ઉપચારો
    આપહેલાના લેખોમાં એલરજી થવાના કારણો, એલર્જીના ઉપચાર માટે પાયાના નિયમો વિષે જાણ્યું. આજે, શીળસ (અર્ટીકેરીઆ) અને ખરજવું (એકઝીમા) જેવાં રોગોના વિશેષ ઉપચાર વિષે જાણીએ. શીળસ ઃ શરીર પર નાના મોટાં લાલ રંગના ચકામા ઉપસી આવે છે. ક્યારેક ચકામાને ફરતે આવેલી ધાર ઘેરા રાતા રંગની અને અંદરનો ભાગ દબાયેલો જોવા મળે છે તો ક્યારેક ચકામાનો આખો ભાગ
    More...
    More Magazine Articles...
  • પાટ ઉપાસના,જ્યોત ઉપાસના, નિજીયા ધરમ અને નિજાર પંથનાપ્રણેતા શ્રીરામદેવજી મહારાજ
    ખમીર, ખુમારી અને ખાનદાની એ રાજપૂતોની આગવી ઓળખ છે. રાજપૂત અને રાજસ્થાન એક
    More...
    More Magazine Articles...
    જીવનરથ એટલે પરિવર્તનની પાંખ
    આપણું જીવન ત્રણ કાળ સાથે સંકળાયેલું છે. ભૂતકાળને ધ્યાનમાં રાખીને વર્તમાનકાળમાં જીવવાનું છે.
    More...
    More Magazine Articles...
    આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ
    પર્વાધિરાજ પર્યુષણનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. પર્યુષણનો અર્થ એ છે કે પ્રદૂષણ દૂર કરે તે પર્યુષણ.
    More...
    More Magazine Articles...
    અહંકાર ઓગાળીને પર્યુષણ પર્વની આરાધના કરીએ!
    ધરતી પરથી કલ્પતરુઓનો યુગ આથમી ગયો હતો. ભોગભૂમિના દિવસો ગઈ ગુજરી બન્યા હતા અને
    More...
    More Magazine Articles...
    આંખ છીપ, અંતર મોતી  - આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરીજી
    એકદા મંખલિપુત્ર ગોશાલક સંઘના કોષ્ઠક ચૈત્યમાં કે જ્યાં ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યો અને થોડે
    More...
    More Magazine Articles...
  • સોનાક્ષી સિંહા
    સોનાક્ષી સિંહાનો આત્મવિશ્વાસ તેને બોલીવૂડની અન્ય અભિનેત્રીઓથી અલગ તારવે છે. તેને પોતાની જાત પર ઘણો વિશ્વાસ છે અને આ જાહેર કરતાં તેન જરા પણ શરમનો અનુભવ થતો નથી. તેની ફિલ્મોને કારણે સહન કરવી પડતી ટીકાઓની તેને જરા પણ ચિંતા નથી. આમ છતાં પણ તે અનોખી ફિલ્મો પસંદ કરવામાં પાછી પડતી નથી. અકીરા આનુ એક ઉદાહરણ છે. આ એક એવી અભિનેત્રી છે જે તેના સ્ટારડમને સહજતાથી સ્વીકારતી નથી. હમણા તે અકીરા
    More...
    More Magazine Articles...
    અક્ષય કુમારઃ
    લગભગ અઢી દાયકાથી ''ખિલાડી'' અક્ષયકુમાર રૃપેરી પડદે ધૂમ મચાવી રહ્યો છે. આ સમય દરમ્યાન અક્ષયે અગણિત કિરદારો ને અભિનય દ્વારા ન્યાય આપ્યો છે. પોતાની કારકિર્દી દરમ્યાન એક્શન સ્ટારથી શરૃ થયેલી તેની અભિનય સફર કૉમેડી અદાકારી સુધી લંબાઈ છે. છેલ્લાં કેટલાંક સમયથી તે સામાજીક મુદ્દાઓને ઉખેળતી ફિલ્મો કરવામાં રસ દર્શાવી રહ્યો છે.
    More...
    More Magazine Articles...
    વિનય પાઠક
    વિનય પાઠક કમર્શિયલ સિનેમામાં ભલે ઝાઝો દેખાતા ના હોય પરંતુ એનો અર્થ એવો બિલકુલ નથી કે એણે એક્ટીંગ કરવાનું બંધ કરી દીધું છે. પરંતુ એ જ્યારે અભિનય કરે છે તો એક વસ્તુ ચોક્કસ છે કે એ જે પણ રોલ કરે એના અભિનયની એક અમીટ છાપ દર્શકોના હૃદયમાં છોડી જાય છે. એને આપવામાં આવેલા પાત્રની અંદર ઉતરીને એ પાત્રની જરૃરિયાતોને બારીકીથી સમજીને એવો અફલાતૂન અભિનય
    More...
    More Magazine Articles...
    મલ્લિકા શેરાવત
    દરમિયાનમાં સેલ્ફ સ્ટાયલ્ડ ગોડવુમન રાધેમાં ફરતેના વિવાદના વમળો થંભવાનું નામ નથી લેતા. દહેજની માગણી, મીની સ્કર્ટમાં ફોટો અને ડાન્સના વિડિયોની ભરમાર ચાલુ છે ત્યાં રાધેમાના કોલેજકાળના કહેવાતા પ્રેમી અને બૉલીવુડના નિર્માતા રણજીત શર્માએ એમ કહીને વિવાદનો મધપૂડો છેડી દીધો છે કે હવે તેઓ રાધેમાના કરતૂત બહાર પાડતી એક ફિલ્મ બનાવશે. રણજીતે દાવો કર્યો છે કે
    More...
    More Magazine Articles...
    bolly talk
    શબાના આઝમીના મંતવ્ય પ્રમાણે આંતરરાષ્ટ્રીય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ગંભીર, સૃજનશિલ વાર્તાઓને વણી લેતી ફિલ્મોને દુનિયા સામે લાવવા માટે ઊજવવામાં આવે છે. આ મુવી મહોત્સવમાં દર્શાવાતી ફિલ્મોને બદલે ફેશન પરસ્તીને દુનિયાભરમાં મિડિયા મારફત વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ૬૪ વર્ષીય અદાકારાનું મંતવ્ય છે કે સર્વાંગ સુંદર કથા વસ્તુઓને કચકડે મઢી દુનિયાભરમાંથી
    More...
    More Magazine Articles...
  • ક્રિકેટ ઇઝ એ કેટ
    ''દાદાજી, આજે અમે એક જોડકણું જોડયું...'' ''વાહ, એ સારું કર્યું. કવિતા જોડકણું સહેલું હોય છે'' ''ના, દાદાજી, સહેલું તો નહિ પણ હાંકે રાખીએ તો ચાલે'' ''જરૃર તું પરિષદમાં જવાનો. ચાલ રજુ કર- નમૂનો'' ''ચાહે નજરના દેખલો ઓ-ઓ-ઓ...'' ''દીખા દો- ઓ- ઓ- ઓ...!'' ''તો સાંભળો દાદાજી. અમે તારવ્યું છે કે ક્રિકેટ ઇઝ એ કેટ''
    More...
    More Magazine Articles...
    ભગવાનનો ભાગ
    અનંતપુર નામનું એક વિશાળ નગર હતું. ત્યાં એક ધનાઢ્ય શેઠ રહેતા હતા. તેમનું નામ ઝવેરચંદ શેઠ હતું. આખા નગરમાં તેમના નામનો ડંકો વાગતો હતો. રાજાના દરબારમાં પણ તેઓ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. દેશપરદેશ તેમનો વેપાર ધમધોકાર ચાલતો હતો. શેઠની જાહોજલાલીનો કોઈ પાર નહતો. શેઠ એક મોટી હવેલી જેવા બંગલામાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. શેઠને બે પુત્રો અને બે પુત્રીઓ હતી.
    More...
    More Magazine Articles...
    હાથી વિશે આ જાણો છો?
    * હાથી જમીન પર વસનારું સૌથી મોટું પ્રાણી છે. કદાવર હોવા છતાંય તે પાણીમાં સારી રીતે તરી શકે છે અને જમીન પર ૬ કિલોમીટરની ઝડપે ચાલે છે. * પ્રાણીઓમાં હાથીનું મગજ સૌથી મોટું હોય છે. * હાથીની સૂંઢ તેનો વિશિષ્ટ અવયવ છે તેમાં ૫૦૦૦૦ કરતાં વધુ સ્નાયુઓ હોય છે. સૂંઢ વડે જમીન પર પડેલી સોય પણ ઉઠાવી શકે છે.
    More...
    More Magazine Articles...
    શરીર કરતાં ૧૦ ગણા લાંબા પગ ઃ લોન્ગ લેગ સ્પાઇડર
    પૃથ્વી પરના અદ્ભુત જીવોમાં કરોળિયો પ્રથમ નંબરે આવે. હજારો જાતના કરોળિયામાં એટલી જ વિશેષતાઓ પણ જોવા મળે પરંતુ કરોળિયાની જાતમાં સૌથી લાંબા પગવાળા કરોળિયાને ઓળખવા જેવો છે. માંડ અર્ધા સેન્ટીમીટર કે મગના દાણા જેવડા શરીર પર પાંચ પાંચ સેન્ટીમીટર લાંબા ૬ પગ ધરાવતો આ કરોળિયો ઝેરી હોય છે બીજા કરોળિયાનો પણ શિકાર કરી નાખે આ કરોળિયાનું નામ જ લોન્ગ લેગ સ્પાઇડર પાડયું છે.
    More...
    More Magazine Articles...
    તમિલનાડુનું શ્રી રંગનાથસ્વામી મંદિર
    દક્ષિણ ભારત તેના ઊંચાં શિખરોવાળાં વિશાળ મંદિરો માટે જાણીતું છે. દેશનું સૌથી મોટું મંદિર શ્રી રંગનાથ સ્વામી મંદિર પણ દક્ષિણ ભારતમાં તમિલનાડુ ખાતે આવેલું છે. ૬ઠ્ઠીથી ૯મી સદી દરમિયાન થઈ ગયેલા સંત કવિઓએ જે ૧૦૮ મંદિરોની સ્તુતિ કરી છે તેમાંનું એક આ મંદિર છે અને તેમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે.
    More...
    More Magazine Articles...