DHARMLOK
મૃત વ્યક્તિને બાળે તે છે સ્મશાનની ચિતા...જીવંત વ્યક્તિને બાળે તે છે ઈર્ષ્યાની ચિતા...
"ભારતમાં "વેદો-ઉપનિષદ"માં સત્યોને; તમામ વર્ગોની "મૂડી" બનાવવી જોઈએ" - સ્વામી વિવેકાનંદ
આળસુ વ્યક્તિને ઉંબર પણ ડુંગર જેવો બને છે...ઉદ્યમી વ્યક્તિને ડુંગર પણ ઉંબર જેવો બને છે...
અત્યંત વિપરિત પરિસ્થિતિ વચ્ચે આચાર્યશ્રીએ કાશીનગરના ચોકમાં ઊભા રહીને વ્યાખ્યાનો આપ્યાં