Gujarat
અમદાવાદમાં ૧૭૭૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ
By GS Team
30 Oct 20211 min read
This article was originally published on 30 Oct 2021

અમદાવાદ,શનિવાર,30 ઓકટોબર,2021
અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા બે કેસ નોંધાયા
હતા.કોરોનાથી એક પણ મોત થયુ નથી.બે દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
હતી.શનિવારે ૧૭૭૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘર સેવા વેકિસનેશન યોજના અંતર્ગત
૨૯૦૬ રજિસ્ટ્રેશન થતા ૨૪૭૦ લોકોને રસી અપાઈ હતી.બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડમાં ૮૦ અને
એ.એમ.ટી.એસ.બસ સ્ટેન્ડમાં ૧૭૯ લોકોને રસી આપવામાં આવી હતી.




