Get The App

અમદાવાદમાં ૧૬૭૩૬ લોકોને કોરોના વેકિસન અપાઈ

ઘરસેવા વેકિસનેશન યોજના હેઠળ 2823 લોકોને રસી અપાઈ

Updated: Oct 28th, 2021

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ૧૬૭૩૬ લોકોને કોરોના વેકિસન અપાઈ 1 - image

અમદાવાદ,ગુરુવાર,28 ઓકટોબર,2021

અમદાવાદમાં ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૫૧૧ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૧૩૨૨૫ લોકોને બીજો ડોઝ એમ કુલ મળીને ૧૬૭૩૬ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૮૨૩ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા ૨૩૭૫ લોકોને રસી આપવામાં આવી છે.