Gujarat
ખેડાના રસુલપુરમાં મોટી દુર્ઘટના: બોરના ખોદકામ સમયે માટી ધસી પડતા ખેતર માલિક અને મજૂરનું મોત
By GS TEAM
15 Apr 20261 min read
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામે એક દુર્ઘટના સામે આવી છે, જેમાં ખેતરમાં બોરવેલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક માટી ધસી પડતા બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે.
00:00
00:34
Summarized by AI; it may make mistakes. Check important info
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામે એક દુર્ઘટના સામે આવી છે, જેમાં ખેતરમાં બોરવેલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક માટી ધસી પડતા બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે.
00:00
00:34
Summarized by AI; it may make mistakes. Check important info

Kheda News: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામે એક દુર્ઘટના સામે આવી છે, જેમાં ખેતરમાં બોરવેલ બનાવવાની કામગીરી દરમિયાન અચાનક માટી ધસી પડતા બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં ખેતરના માલિક અને ત્યાં કામ કરી રહેલા એક મજૂર માટીના કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જેના કારણે બંનેના જીવ ગયા છે. ખેતરમાં પાણી માટે ચાલી રહેલી બોરની કામગીરી દરમિયાન બનેલી આ આકસ્મિક ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.








