Get The App

દાઉદી બોહરા સમાજ દ્વારા ઈદ-એ-મિલાદનું જુલૂસ યોજાયુ

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
દાઉદી બોહરા સમાજ દ્વારા ઈદ-એ-મિલાદનું જુલૂસ યોજાયુ 1 - image


સુરેન્દ્રનગરઃ દાઉદી બોહરા સમાજના આગેવાન જનાબ અમીલ સાહેબ શેખ મોઈઝભાઈ દરગાહ વાલાની સદારત માં ઇદ એ મિલાદ ઉન નબી (સ.અ.વ) જુલુસ ગુજરાત સ્કાઉટ બેન્ડ અને ઘોડા, બગી તથા ઉટ ગાડી સાથે ટાંકી ચોકથી જવાહર ચોક થઈને હેન્ડલૂમ મારફતેથી દાઉદી બોહરા સમાજની મસ્જિદ સુધી શાંતિ પૂર્વક નિકાળી અને ખુશીનો ઈઝહાર કરેલ હતો.

Tags :