હળવદમાં લીમડા વાળા દશામાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું
હળવદ
- હળવદમાં
ધ્રાંગધ્રા રોડ ઉપર આવેલા લીમડાવાળા દશામા મંદિરે શ્રાવણ માસને લઇને અષાઢ વદ અમાસ
(૨૪ જુલાઇ)થી દસ દિવસ સુધી લોકમેળો યોજાયો હતો. આ મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું
હતું. શનિવારે શનિવારે હષોઉલાસ સાથે વ્રતનું સમાપન થયું ત્યારે વ્રતધારી બહેનો
દ્વારા દશામાંની મૂતનું વિસર્જન કરી પૂજા અર્ચના કરી ઉપવાસ-એકટાણા કરી ધામધુમથી
ઉજવણી કરવામાં આવી હતી.