Get The App

ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત રાજ્યના 18 IASની બદલી

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત રાજ્યના 18 IASની બદલી 1 - image


IAS Officers Transferred in Gujarat: ગુજરાતમાં સરકારી વિભાગમાં બદલીનો દોર યથાવત્ છે.  ત્યારે આજે(3 મે) 18 IAS (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ની બદલી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથના કલેકટર ડી.ડી. જાડેજાની ગાંધીનગરમાં બદલી કરાઈ છે. તેમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન, ગાંધીનગરના મિશન ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. ડિમોલેશનની કાર્યવાહી અને દિનુ બોઘા સોલંકી સામેની કાર્યવાહીને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે એન.વી. ઉપાધ્યાય સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, ગાંધીનગરની કલેક્ટર ગીર-સોમનાથ તરીકે બદલી કરવામાં આવી છે. 

આ સિવાય નીતિન વી. સાંગવાન જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢની પણ બદલી કરવામાં આવી છે. તેઓને રોજગાર અને તાલીમ નિયામક, ગાંધીનગર મૂકાયા છે. 

ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત રાજ્યના 18 IASની બદલી 2 - image

ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત રાજ્યના 18 IASની બદલી 3 - image

ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત રાજ્યના 18 IASની બદલી 4 - image

Tags :