Get The App

નિપૂણ થવા માટે માઇન્ડ ફૂલનેસ સ્કિલ ખૂબ ઉપયોગી બને છે

જીયુના સાયકોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે નેશનલ વર્કશોપ

Updated: Jul 20th, 2019

GS TEAM

Google News
Google News

ગુજરાત યુનિ.ના સાઇકોલોજી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડીયન એકેડમી ઓફ હેલ્થ સાયકોલોજીના (આઇએએચપી) સયુંક્ત ઉપક્રમે 'માઇન્ડ ફૂલનેસ સ્કિલ' વિષય પર નેશનલ વર્કશોપનંુ આયોજન કરાયું હતું. વર્કશોપના ઉદ્ઘાટનમાંં  મહેન્દ્ર શર્મા, આનંદકુમાર તથા ડૉ.કામાયની માથુર હાજર રહ્યાં હતા.

સામેવાળી વ્યક્તિને કંઇક કહેતા પહેલા પોતાની જાત સાથે વાત કરો

નિપૂણ થવા માટે માઇન્ડ ફૂલનેસ સ્કિલ ખૂબ ઉપયોગી બને છે 1 - imageદરેક વ્યક્તિમાં માઇન્ડ ફૂલનેસ હોય છે પણ તેને પ્રેક્ટિકલ જીવનમાં કઇ રીતે લાવી શકાય તેની બહુ ઓછા લોકોને ખબર હોય છે. સાયકોલોજિકલ રીતે વ્યકિતની નબળાઇમાંથી નિપુણ થવા માટે માઇન્ડ ફૂલનેસ સ્કિલ ખૂબ ઉપયોગી બન રહે છે. દરેક વ્યક્તિએ સામે વાળી વ્યક્તિને કંઇક કહેતા પહેલાં પોતાની જાત સાથે વાત કર્યા પછી પોઝિટીવ જવાબ આપવો જોઇએ. જેનાથી સમય જતા વ્યક્તિમાં અને સંબંધોમાં સુધારો જોવા મળી શકે છે.


Tags :