ત્રિશુલનો ઉલ્લેખ .
મહાદેવજીના વિવિધ સ્તોત્રો, આરતી, ગાયન તથા સ્તુતિઓમાં ત્રિશુલનો ઉલ્લેખ નીચે પ્રમાણે જોવા મળે છે.
૧) યક્ષ સ્વરૂપાય જટાધરાય , પિનાકહસ્તાય, સનાતનાય (પંચાક્ષર સ્તોત્ર).
૨) ત્રિદલં ત્રિગુણાકારં, ત્રિનેત્રં ચત્રિયાયુધમ્ (બિલ્વાષ્ટકમ્)
૩) ત્રયી ઃ શૂલનિર્મુલનં શૂલપાણિં ભજેડહં ભવાની પતિ ભાવ ગમ્યમ્ (રૂદ્રાષ્ટકમ)
૪) અપિ શૂલધરો નિરામયો, દૃઢ વૈરાગ્યતોડપિ રાગવાન (જયશંકર સ્તોત્ર)
૫) કરમધ્યે કમંડલ ચક્ર ત્રિશુલધારી
જગકર્તા જગભર્તા જગ પાવનકારી (આરતી)
૬) નંદી વાહન ખગવાહન શિવ ચક્ર ત્રિશુલધારી
ત્રિપુરારિ મોરારિ જળકમલાધારિ (સ્તુતિ)
૭) ત્રિશુલ પરશુવર ગિરિજા સંગ બસે
ગિરિ કૈલાસ શિખર શુભ સિંહાસન રાજે (શિવશંકર સ્તુતિ)
૮) નંદી ઉપર થાયે સ્વાર, ભૂતપ્રેતનું સૈન્ય અપાર નીજ ચંદ્ર છે. ઠંડોગાર, ત્રિશુળનો જબરો ચમત્કાર (શિવબાળાની)
૯) કર ત્રિશુલ સહિત છબી ભારી
કરત સદા શત્રુન ક્ષયકારી (શિવ ચાલીસા)