Get The App

દ્વારકાના જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરે આજે ભાવિકો કાળિયાઠાકોરના દર્શન કરી ભાવ વિભોર

Updated: Jun 8th, 2020

GS TEAM


Google News
Google News
દ્વારકાના જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરે આજે ભાવિકો કાળિયાઠાકોરના દર્શન કરી ભાવ વિભોર 1 - image

દ્વારકા, તા.8 જુન 2020, સોમવાર

દ્વારકાના જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરે આજે ભાવિકો કાળિયાઠાકોરના દર્શન કરી ભાવ વિભોર 2 - imageયાત્રાધામ દ્વારકાનું જગ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિર સોમવારે વેહેલી સવારે ખુલ્યાની સાથે જ ભાવિકો "જય દ્વારકાધીશ"ના નાદ સાથે તુલસીની માળા અને ફુલ, હાર, પ્રસાદી લઇ મંદિરમાં પ્રવેશી કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા.

દ્વારકાના જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરે આજે ભાવિકો કાળિયાઠાકોરના દર્શન કરી ભાવ વિભોર 3 - imageતંત્ર દ્વારા ભક્તોને થર્મલ સ્ક્રિનિંગ અને સેનેટાઇઝ કરીને સોશ્યલ ડીસ્ટન્ટ જાળવીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

દ્વારકાના જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરે આજે ભાવિકો કાળિયાઠાકોરના દર્શન કરી ભાવ વિભોર 4 - imageસવારથી સાંજ સુધી સેકંડો ભક્તો શ્રીજીના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા. પરિસરમાં ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. દ્વારકાધીશ મંદિર આસપાસના વેપારીઓના ધંધા ખુલતા વેપારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

Tags :