Get The App

આજનુ પંચાંગ તા.31/03/2026,મંગળવાર

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.31/03/2026,મંગળવાર 1 - image

સૂર્ય રેવતી નક્ષત્રમાં ૨૦ ક. ૧૦ મિ.થી

શ્રી મહાવીર જયંતી

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૩ મિ. (સુ) ૭ ક. ૨૨ મિ. (સુ) ૭ ક. ૨૩ મિ.

જન્મરાશિ : સિંહ (મ,ટ) રાશિ ૨૧ ક. ૩૪ મિ. સુધી પછી કન્યા (પ,ઠ,ણ) રાશિ આવે.

નક્ષત્ર : પુર્વાફાલ્ગુનિ ૧૫ ક. ૨૧ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુનિ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ ૨૧ ક. ૩૪ મિ. સુધી પછી કન્યા. હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫:૦૦ થી ૧૬:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૦ વ્રજમાસ : ચૈત્ર-૨૮

માસ-તિથિ-વાર :- ચૈત્ર સુદ તેરસ

- નૃસિંહ દોલોત્સવ

- શ્રી મહાવીર જ્યંતિ

- શિવદમનોત્સવ

- સૂર્ય રેવતી નક્ષત્રમાં ૨૦ ક. ૧૦ મિ. થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શવ્વાલ માસનો ૧૧ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આવાં માસનો ૧૯ મો રોજ ફરવરદીન