જલારામ જયંતિ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૨ મિ. (સુ) ૭ (ક.) ૨૯ મિ. (મું) ૭ ક. ૨૬ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા ૧૩ ક. ૩૦ મિ. સુધી પછી શ્રવણ
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર
રાહુકાળ : ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૭ વ્રજ માસ : કાર્તિક
માસ-તિથિ-વાર : કારતક સુદ સાતમ
- જલારામ જયંતિ
મુસલમાની હિજરીસન : ૧૯૪૭ જમાદીઉલઅવ્વલ માસનો ૬ ઠ્ઠો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ ખોરદાદ માસનો ૧૬ મો રોજ મેહેર


