સૂર્યષષ્ઠી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૨ મિ. (સુ) ૭ ક. ૨૯ મિ. (મું) ૭ ક. ૨૬ મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) રાતના ૧૦ ક. ૧૪ મિ. સુધી પછી મકર (ખ.જ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાષાઢા ૧૫ ક. ૪૬ મિ. સુધી પછી ઉત્તરાષાઢા.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-ધન રાતના ૧૦ ક. ૧૪ મિ. સુધી પછી મકર, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપ્ચ્યુન-મીન, પલુટો-મકર
રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૬ વ્રજ માસ : કાર્તિક
માસ-તિથિ-વાર :- કારતક સુદ-છઠ
- સૂર્યષષ્ઠી
- જૈ. અઠ્ઠાઈ પ્રારંભ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઅવ્વલ માસનો ૫ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ ખોરદાદ માસનો ૧૫ મો રોજ દેપમહેર


