વ્રતની પૂનમ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૮ મિ. (સૂ) ૮ ક. ૦૩ મિ. (મું) ૭ ક. ૫૮ મિ.
જન્મ રાશિ : વૃષભ (બ.વ.ઉ.) ૯ ક. ૫૯ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર : મૃગશિર્ષ ૨૨ ક. ૨૧ મિ. સુધી પછી આદ્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-વૃશ્ચિક, બુધ-ધન, ગુરુ-મેષ, શુક્ર-વૃશ્ચિક, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃષભ ૯ ક. ૫૯ મિ. સુધી પછી મિથુન.
હર્ષલ (યુરેનસ)-મેષ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦/ રાક્ષસ સં. શાકે : ૧૯૪૫, શોભન/ જૈનવીર સંવત - ૨૫૫૦
ઉતરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક: પોષ/ ૫/ વ્રજ માસ: માગશર
માસ-તિથિ-વાર : માગશર સુદ પૂનમ
- વ્રતની પૂનમ
- દત્ત જ્યંતી
- બહુચરાજીનો મેળો
- લવણ દાન
- અન્વાદાન
- જોરામેલા (પંજાબ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જમાદીઉલઆખર માસનો ૧૨મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ અમરદાદ માસનો ૧૩ મો રોજ તીર


