સૂર્ય રોહિણીમાં ૨૭ ક. ૧૭ મિ. થી
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ ક. ૪૦ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : અનુરાધા ૧૦ ક. ૧૧ મિ. સુધી પછી જયેષ્ઠા નક્ષત્ર આવે.
જયેષ્ઠા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મીન, બુધ-મેષ, ગુરૂ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦:૩૦ થી ૧૨:૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦- રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : જયેષ્ઠા / ૩ / વ્રજ માસ : જેઠ
માસ-તિથિ-વાર : વૈશાખ વદ એકમ
- શ્રી નારદમુનિ જયંતી
- સૂર્ય રોહિણીમાં ૨૭ ક. ૧૭ મિ. થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જીલ્કાદ માસનો ૧૫ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / દએ માસનો ૧૩મો રોજ તીર


