શ્રી પંચમી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદના સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક.૪૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૨ મિ. (સુ) ૭ (ક.) ૩૦ મિ (મું) ૭ ક. ૩૦ મિ.
જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.
નક્ષત્ર : કૃતિકા નક્ષત્ર ૨૦ ક. ૫૦ મિ. સુધી પછી રોહિણી નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૨ વ્રજ માસ : ચૈત્ર - ૨૦
માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ પાચંમ
- શ્રી પંચમી
- હ્યવૃત
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શવ્વાલ માસનો ૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આવાં માસનો ૧૧મો રોજ


