ભારતીય વૈશાખ માસારંભ
શ્રી આદ્ય શંકરાચાર્ય જયંતી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૩ મિ. (સુ) ૭ (ક.) ૦૫ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.
જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) ૧૩ ક. ૦૨ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ) રાશિ આવે.
નક્ષત્ર : મૃગશિર્ષ ૨૩ ક. ૫૯ મિ. સુધી પછી આદ્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃષભ ૧૩ ક. ૦૨ મિ. સુધી પછી મિથુન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૧ વ્રજ માસ : વૈશાખ ૧૯
માસ-તિથિ-વાર : વૈશાખ સુદ પાંચમ
- શ્રી આદ્યશંકરાચાર્ય જયંતી
- શ્રી સોમનાથ પ્રતિષ્ઠા દિન
- ભા.વૈશાખ માસારંભ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્કાદ માસનો ૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આદર માસનો ૧૦મો રોજ આવાં


