આજનુ પંચાંગ તા.19-11-2023, રવિવાર
જલારામ જ્યંતી
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યાદય : ૬ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૫ મિ. (સુ) ૭ ક. ૪૧ મિ. (મું) ૭ ક. ૩૭ મિ.
જન્મરાશિ :- મકર (ખ, જ) રાશિ આવશે.
નક્ષત્ર : શ્રવણ નક્ષત્ર ૨૨ ક. ૪૯ મિ. સુધી પછી ઘનિષ્ઠ નક્ષત્ર.
ગોચર ગ્રહ :- સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મેષ શુક્ર-કન્યા શનિ-કુંભ, રાહુ-મીન કેતુ/કન્યા ચંદ્ર-મકર
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬ ક. ૩૦ મિ. થી ૧૮ ક. ૦૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત :- ૨૦૮૦/રાક્ષસ સં.શાકેઃ ૧૯૪૫ શોભન/જૈનવીર સંવતઃ૨૫૫૦/દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : કારતક/૨૮/વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર :- કારતક સુદ છઠ
- જલારામ જ્યંતી
- ભાનુ સપ્તમી
- જૈન અઠ્ઠઈ પ્રારંભ
- ક્ષયતિથિ - સાતમનો ક્ષય છે
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ જમાદીઉલઅવ્વલ માસનો ૫મો રોજ
પારસી શહેનશાહી : વર્ષ/૧૩૯૩ તીર માસનો છઠ્ઠો રોજ ખોરદાદ