અંગારકી વિનાયક ચોથ.
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૬ મિ. (સુ) ૬ (ક.) ૪૯ મિ. (મું) ૬ ક. ૫૨ મિ.
જન્મરાશિ :- મિથુન (ક,છ,ઘ) રાશિ આવે.
નક્ષત્ર : મૃગશિર્ષ ૮ ક. ૪૨ મિ. સુધી પછી આદ્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ :- સૂર્ય - વૃષભ મંગળ-મેષ, બુધ-વૃષભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મિથુન શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-મિથુન
હર્ષેલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫:૦૦ થી ૧૬:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ/સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ/ગ્રિષ્મઋતુ/રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ/૨૮/વ્રજ માસ : અધિક-જેઠ-૧૮
માસ-તિથિ-વાર:- અધિક જેઠ સુદ ત્રીજ
- અંગારકી વિનાયક ચોથ
- મુ. જીલ્હજી માસારંભ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્હજ માસનો ૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ દએ માસનો ૮મો રોજ દેપ આદર


