Updated: Mar 17th, 2023
પાપમોચીની એકાદશી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદાય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.
સુરત સૂર્યોદાય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.
મુંબઈ સૂર્યોદાય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૪ મિ. (સુ) ૭ ક. ૩૪ મિ. (મું.) ૭ ક. ૩૪ મિ.
જન્મરાશિ :- મકર (ખ.જ) રાશિ આવશે.
નક્ષત્ર :- શ્રવણ ૨૪ ક. ૩૦ મિ. સુધી પછી ધનિષ્ઠા
ગોચર ગ્રહ :- સૂર્ય-મીન મંગળ-મિથુન, બુધ-મીન, ગુરૂ-મીન
શુક્ર-મેષ શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા
ચંદ્ર-મકર
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લોટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૪ શુભકૃત/જૈનવીર સંવત : ૨૫૪૯
ઉત્તરાયણ/વસંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક : ફાગણ/ ૨૭/વ્રજ માસ : ચૈત્ર
માસ-તિથિ-વાર :- ફાગણ વદ - અગિયારસ
- પાપમોચીની એકાદશી
- સૂર્ય ઉત્તરાભાદ્રપદમાં ૧૪ ક. ૫૩ મિ. થી.
મુસલમાની હિજરીસન : ૧૪૪૪/ શાબાન માસનો ૨૫ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨/આવાં માસનો ૫ મો રોજ સ્પેંદારમદ