શ્રી મહાશિવરાત્રી વ્રત
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.
નવકારસી સમય: (અ) ૮ ક. ૦૧ મિ. (સુ) ૭ ક. ૫૯ મિ. (મું) ૭ ક. ૫૬ મિ.
જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા ૧૯ ક. ૪૯ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-કુંભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-મકર.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૨૬ વ્રજ માસ : ફાલ્ગુન ૧૪
માસ-તિથિ-વાર : મહા વદ તેરસ
- શ્રી મહા શિવરાત્રી વ્રત
(નિશિથકાળ ૨૪ ક. ૩૧ મિ. થી ૨૫ ક. ૧૯ મિ. સુધી)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૨૬મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ મેહેર માસનો ૫ રોજ સ્પેંદારમદ


