જૈ. શ્રી પાર્શ્ચનાથ જન્મકલ્યાણક
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૨ મિ. (સુ) ૭ (ક.) ૫૭ મિ. (મું) ૭ ક. ૫૨ મિ.
જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) રાતના ૯ ક. ૪૪ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર : હસ્ત ૮ ક. ૧૯ મિ. સુધી પછી ચિત્રા
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-ધન, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-વૃશ્ચિક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા રાતના ૯ ક. ૪૪ મિ. સુધી પછી તુલા, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માગશર વદ વ્રજ માસ : પોષ વદ
માસ-તિથિ-વાર : માગશર વદ-દસમ
- જૈ. શ્રી પાર્શ્ચનાથ જન્મકલ્યાણક
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઆખર માસનો ૨૨ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અમરદાદ માસનો ૨ જો રોજ બહમન


