- કાલાષ્ટમી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૫ મિ. (સુ) ૭ ક. ૨૩ મિ. (મું) ૭ ક. ૨૧ મિ.
જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) ૩૦ ક. ૨૦ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : આર્દ્રા ૧૨ ક. ૨૭ મિ. સુધી પછી પુનર્વસુ
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-તુલા, બુધ-તુલા, ગુરૂ-મિથુન, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્રૂ-મિથુન, ૩૦ ક. ૨૦ મિ.સુધી પછી કર્ક, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ : ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્ર સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અશ્વિન ૨૧ વ્રજમાસ : કાર્તિક
માસ-તિથિ-વાર : આસો વદ સાતમ
- કાલાષ્ટમી
- અહોથી અષ્ટમી
- કરાષ્ટમી
મુસલમાની હીજરીસન : ૧૪૭૨ રવિઉલ આખરા માસનો ૨૦ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અરદીએહસ્ત માસનો ૩૦ મો રોજ અનેશન


