આજનુ પંચાંગ તા.11/5/2025,રવિવાર
આદ્ય શંકરાચાર્ય કૈલાશગમન
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ,
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૦ (સુ) ૬ (ક.) ૫૩ મિ. (મું.) ૬ ક. ૫૫ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર : આજે સ્વાતિ નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ- કર્ક, બુધ-મેષ, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-તુલા
હર્ષલ (યુરેનસ) નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ / ૨૧ / વ્રજ માસ : વૈશાખ
માસ-તિથિ-વાર : વૈશાખ સુદ ચૌદસ
- આદ્ય શંકરાચાર્ય કૈલાશગમન
- નૃસિંહ જયંતી
- સૂર્ય કૃતિકામાં ૧૩ ક. ૨૧ મિ. થી
- શ્રી ઘેલારાયજી જયંતી
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્કાદ માસનો ૧૨ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આદર માસનો ૩૦ મો રોજ અનેશન