ચૈત્ર વદ પાંચમ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૩ મિ. (સુ) ૧ ક. ૩ મિ. (મું) ૧ ક. ૧૪ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) બપોરના ૧૨ ક. ૫૮ મિ. સુધી પછી ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : જ્યેષ્ઠા ૧૨ ક. ૫૮ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવશે. જ્યેષ્ઠા અને મૂળ નક્ષત્રની શાંતિ વિધી કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મિથુન, બુધ-મેષ, ગુરૂ-મીન, શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા
ચંદ્ર-વૃશ્ચિક બપોરના ૧૨ ક. ૫૮ મિ. સુધી પછી ધન
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન મીન પ્લુટો-મકર રાહુ કાળ ૧૫:૦૦ થી ૧૬:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૪ શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૯
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૨૧ વ્રજ માસ : વૈશાખ
માસ-તિથિ-વાર : ચૈત્ર વદ પાંચમ
- ભાગીતીથી
મુસલમાની હિજરીસન : ૧૪૪૪ રમજાન માસનો ૧૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ આવાં માસનો ૨૯ રોજ માહેસ્પંદ


