ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૦ મિ. (સુ) ૭ (ક.) ૩૫ મિ. (મું) ૭ ક. ૩૨ મિ.
જન્મરાશિ :- મિથુન (ક.છ.ઘ.) બપોરના ૧ ક. ૦૪ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર :- પૂનર્વસુ ૧૮ ક. ૪૯ મિ. સુધી પછી પુષ્ય.
ગોચર ગ્રહ :- સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-કર્ક શુક્ર-તુલા શનિ-મીન રાહુ-કુંભ કેતુ-સિંહ ચંદ્ર-મિથુન બપોરના ૧ ક. ૦૪ મિ. સુધી પછી કર્ક.
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨/દક્ષિણાયન હેમંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક/૧૯ /વ્રજ માસ :
કાર્તિક માસ-તિથિ-વાર :- કારતક વદ છઠ
- ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઅવ્વલ માસનો ૧૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ ખોરદાદ માસનો ૨૮મો રોજ જમીઆદ


