ગુરૂ વક્રી
આયંબિલ ઓળી પ્રા. (જૈ.)
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૩ મિ. (સુ) ૭ (ક.) ૨૧ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.
જન્મરાશિ : ધન (ભ, ધ, ફ,ઢ) રાશિ આવે.
નક્ષત્ર :- મૂળ ૨૯ ક. ૧૫ મિ. સુધી પછી પુર્વાષાઢા નક્ષત્ર આવે.
મૂળ નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-મિથુન, બુધ-કન્યા, ગુરૂ-વૃષભ, શુક્ર-કન્યા, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-ધન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર(વ.) રાહુકાળ ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ/ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
દક્ષિણાયન શરદ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : આસો / ૧૭ / વ્રજ માસ : આસો
માસ-તિથિ-વાર : આસો સુદ છઠ્ઠ
- સરસ્વતી સ્થાપન - આવાહન
- આયંબિલ ઓળી પ્રા. (જૈ.)
- ગુરૂ વક્રી (અંશાત્મક)
- યમઘંટ યોગ સમાપ્ત
મુસલમાની હિજરરીસન : ૧૪૪૬ રબીઉલઆખર માસનો ૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ અરદીબહસ્ત માસનો ૨૬મો રોજ આસ્તાદ


