વૈશાખ વદ છઠ્ઠ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૨ મિ. (સુ) ૬ ક. ૫૪ મિ. (મું) ૬ ક. ૫૭ મિ.
જન્મ રાશિ : મકર (ખ,જ) રાશિ આવે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા ૨૧ ક. ૨૦ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મેષ, ગુરુ-મિથુન (વ.) શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મકર
હર્ષલ (યુરેનસ)-વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો- મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર, શાકે: ૧૯૪૮ પરાભવ જૈન વીર સંવત - ૨૫૫૨
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક: વૈશાખ / ૧૮/ વ્રજ માસ: અધિક જેઠ-૭
માસ-તિથિ-વાર - વૈશાખ વદ છઠ્ઠ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જીલ્કાદ માસનો ૨૦મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આદર માસનો ૨૭મો રોજ આસમાન


