ચૈત્ર વદ સાતમ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૪ મિ. (સુ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.
જન્મરાશિ : ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર : મૂળ ૮ ક. ૪૯ મિ. સુધી પછી પૂર્વાષાઢા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મીન, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-ધન, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર
રાહુકાળ : ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૮ વ્રજ માસ : વૈશાખ-૭
માસ-તિથિ-વાર : ચૈત્ર વદ સાતમ
- શ્રી વિજયજયંતસેન સૂરીશ્વરજી મ.સા.ની પૂણ્યતિથિ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શવ્વાલ માસનો ૨૦ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આવાં માસનો ૨૮ મો રોજ જમીઆદ


