આજનુ પંચાંગ - તા.7-9-2023, ગુરૂવાર
જન્માષ્ટમી (ભાગવત)
દિવસના ચોઘડિયા: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદના સૂર્યોદય: ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.
નવકારસી સમય: (અ) ૭ ક. ૧૩ મિ. (સુ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ :- વૃષભ (બ.વ.ઉ.) ૨૩ ક. ૧૫ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર :- રોહિણી ૧૦ ક. ૨૫ મિ. સુધી પછી મૃગશીર્ષ નક્ષત્ર આવશે.
ગોચર ગ્રહ :- સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મેષ શુક્ર-કર્ક (વ.) શનિ-કુુંભ, રાહુ-મેષ/કેતુ-તુલા/ચંદ્ર-વૃષભ રાતના ૧૧ ક. ૧૫ મિ. સુધી પછી મિથુન
હર્ષલ (યુરેનસ) મેષ નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ-૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૯/આનંદ/સં. શાકે : ૧૯૪૫ શોભન/જૈનવીર સંવત : ૨૫૪૯/દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ/૧૫/વ્રજ માસ : નિજ શ્રાવણ
માસ-તિથિ-વાર : નિજ શ્રાવણ વદ-આઠમ
- જન્માષ્ટમી ભાગવત - નાથદ્વારા, મથુરા, દ્વારકા, ડાકોર-કૃષ્ણ જન્મ મહોત્સવ
- રામાનુજ જયંતિ
- પ્રસિધ્ધ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરની પૂણ્યતિથિ.
- ગોપાલ કાલા
- શ્રી જયંતી (રામાનુજ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ સફર માસનો ૨૧મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ફરવરદીન માસનો ૨૩મો રોજ દએપદીન