Get The App

આજનુ પંચાંગ - તા.7-9-2023, ગુરૂવાર

Updated: Sep 6th, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.7-9-2023, ગુરૂવાર 1 - image


જન્માષ્ટમી (ભાગવત)

દિવસના ચોઘડિયા: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદના સૂર્યોદય: ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૭ મિ.

નવકારસી સમય: (અ) ૭ ક. ૧૩ મિ. (સુ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.

જન્મરાશિ :- વૃષભ (બ.વ.ઉ.) ૨૩ ક. ૧૫ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.

નક્ષત્ર :- રોહિણી ૧૦ ક. ૨૫ મિ. સુધી પછી મૃગશીર્ષ નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ :- સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મેષ શુક્ર-કર્ક (વ.) શનિ-કુુંભ, રાહુ-મેષ/કેતુ-તુલા/ચંદ્ર-વૃષભ રાતના ૧૧ ક. ૧૫ મિ. સુધી પછી મિથુન

હર્ષલ (યુરેનસ) મેષ નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ-૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯/આનંદ/સં. શાકે : ૧૯૪૫ શોભન/જૈનવીર સંવત : ૨૫૪૯/દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ/૧૫/વ્રજ માસ : નિજ શ્રાવણ 

માસ-તિથિ-વાર : નિજ શ્રાવણ વદ-આઠમ

- જન્માષ્ટમી ભાગવત - નાથદ્વારા, મથુરા, દ્વારકા, ડાકોર-કૃષ્ણ જન્મ મહોત્સવ

- રામાનુજ જયંતિ

- પ્રસિધ્ધ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરની પૂણ્યતિથિ.

- ગોપાલ કાલા

- શ્રી જયંતી (રામાનુજ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ સફર માસનો ૨૧મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ફરવરદીન માસનો ૨૩મો રોજ દએપદીન

Tags :