શ્રી ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ)
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૪ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૯ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૨ મિ., (સુ) ૬ ક. ૫૪ મિ., (મું) ૬ ક. ૫૭ મિ.
જન્મરાશિ : ધન (ભ, ધ, ફ, ઢ) ૨૫ ક. ૨૬ મિ. સુધી પછી મકર (ખ. જ.) રાશિ આવે.
નક્ષત્ર : પુર્વાષાઢા ૧૮ ક. ૪૬ મિ. સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય - મેષ, મંગળ - મીન, બુધ - મેષ, ગુરૂ - મિથુન (વ.), શુક્ર - વૃષભ, શનિ - મીન, રાહુ - કુંભ, કેતુ - સિંહ, ચંદ્ર - ધન રાતના ૧ ક. ૨૬ મિ. સુધી પછી મકર. હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપચ્યુન - મીન, પ્લુટો - મકર, રાહુકાળ ૧૩:૦૦થી ૧૫:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ, સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ, જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ, ગ્રીષ્મઋતુ, રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૧૭, વ્રજ માસ : અધિક જેઠ -૬.
માસ-તિથિ-વાર : વૈશાખ વદ પાંચમ
- શ્રી ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭, જાલ્કાદ માસનો ૧૯મો રોજ.
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ આદર માસનો ૨૬મો રોજ આસ્તાદ.


