ચૈત્ર વદ પાંચમ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૬ મિ. (સુ) ૬ ક. ૧૬ મિ. (મું) ૭ ક. ૧૭ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) ૨૯ ક. ૫૪ મિ. સુધી પછી ધન (ભ.ધ.ઉ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર : જ્યેષ્ઠા ૨૯ ક. ૫૪ મિ. સુધી પછી મૂળ નક્ષત્ર આવે. જ્યેષ્ઠા અને મૂળ બંને નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મીન, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-વૃશ્ચિક ૨૯ ક. ૫૪ મિ. પછી ધન, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર
રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૬ વ્રજ માસ : વૈશાખ-૫
માસ-તિથિ-વાર : ચૈત્ર વદ પાંચમ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શવ્વાલ માસનો ૧૮ મો રોજ
પારસી શહેનાશાહી વર્ષ : ૧૩૯૫ આવાં માસનો ૨૬ મો રોજ આસ્તાદ


